પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતો જેલમાંથી બહાર આવશે. સર્વોચ્ચ અદાલતે નલિની શ્રીહરન અને આરપી રવિચંદ્રન સહિત છ દોષિતોને અકાળે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટેએ સ્પષ્ટ કહ્યું છે કે આ તમામ દોષિતો પર અન્ય કોઈ ગુનો નહી હોય તો તેઓને છોડી દેવામાં આવે