રાજીવ ગાંધીની હત્યાના દોષિતો જેલમાંથી બહાર આવશે, સુપ્રીમ કોર્ટનો આદેશ

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતો જેલમાંથી બહાર આવશે. સર્વોચ્ચ અદાલતે નલિની શ્રીહરન અને આરપી રવિચંદ્રન સહિત છ દોષિતોને અકાળે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટેએ સ્પષ્ટ કહ્યું છે કે આ તમામ દોષિતો પર અન્ય કોઈ ગુનો નહી હોય તો તેઓને છોડી દેવામાં આવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *